સર રવીન્દ્ર જાડેજા v/s રજનીકાંત

સર રવીન્દ્ર જાડેજાને યાદ કરીને :
=========================

સર રવિન્દ્ર જાડેજાઃ કાલે હું જંગલમાં ભૂલો પડી ગયો હતો અને સામો વાઘ મળી ગયો. અમારી વચ્ચે બહુ ઝપાઝપી થઈ.

રજનીકાંતઃ પછી શું થયું?

સર રવિન્દ્ર જાડેજાઃ પછી શું થાય... હું ભાગી ગયો.

રજનીકાંતઃ હે... હે... હે... બીકણ..! હું હોત તો...

સર રવિન્દ્ર જાડેજાઃ અબે ચૂપ,. હું વાઘનો જાન બચાવવા માટે ભાગ્યો હતો, કારણ કે દેશમાં માત્ર ૧૪૧૧ વાઘ જ બચ્યા છે. બાકી બધા મને ઓળખે જ છે.


==================
સૌજન્ય : ચિત્રલેખા

No comments:

Post a Comment